જ્યારે ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે ત્યારે તેમાંથી પાર થવું ઘણું કઠણ હોય છે તેવા સમયે ભક્તો હિંમત હારી જાય છે અને પ્રભુપ્રાપ્તિનું કામ બગડી જાય છે માટે એવાં સમયે હિંમત ન હારવી અને ધીરજ રાખવી એવું આ ગ્રંથનું તાત્પર્ય છે
શ્રી વિશ્ર્વસ્વરૂપદાસજી સ્વામીએ રાજસ્થાનના કારીગર કનૈયાલાલ પેન્ટર પાસે આમાં આવતા યમદંડના ચિત્રો દોરાવ્યા છે
શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આઝાદીના ઉષાકાળે રળિયામણા રાજકોટને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને સને 1948માં અત્રે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરીને કેળવણી ક્ષેત્રે વિદ્યા સાથે સદ્વિદ્યાનો સુમેળ સાધીને શિક્ષણનો એક નૂતન દૃષ્ટિકોણ રજુ કર્યો
The 8 ml roll-on bottle ensures easy application
ભગવાનની કથાવાર્તા કરવા સાંભળવાના તેઓ આગ્રહી હતા
Ekadashi Mahatmaya Books જ્યારે ભગવાન પોતાના ભક્તની કસોટી. . , , , . . . ( ) . . . ; . . ; , . . . , , , .